સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા “મૌન સત્યાગ્રહ”નું આયોજન
હિન્દ ન્યૂઝ, સોમનાથ, આજ તા.05.10.2020 ને સોમવાર ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આદેશ મુજબ ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા ઉતરપ્રદેશ માં એક વાલ્મિકી સમાજ ની દીકરી પર જે ઘટના બની છે, જેનાથી સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો છે. પણ ત્યા ની યોગી સરકારે જે લાપરવાહી રાખી છે તેમજ રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી તથા કોંગ્રેસ કાર્યકર્તા ઓ પર અમાનવીય વર્તન તેમજ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. જેના માટે એક દિવસ માટે ગાંધી ચીંધ્યા માર્ગે “મૌન સત્યાગ્રહ”નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ … Continue reading સોમનાથ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મથકે કોંગ્રેસી કર્યાકર્તા ઓ દ્વારા “મૌન સત્યાગ્રહ”નું આયોજન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed